Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારફતેપુરા

ફતેપુરા તાલુકાના ચીખલી ગામે “નલ સે જલ” યોજનાનુ ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના દંડક રમેશ કટારા ના હસ્તે કરવામા આવ્યુ

  • ચીખલી ગામે “નલ સે જલ” યોજનાનુ ખાતમુહૂર્ત કરતા દંડક રમેશ કટારા
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.23
ફતેપુરા તાલુકાના ચીખલી ગામે “નલ સે જલ” યોજનાનુ ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના દંડક રમેશ કટારા ના હસ્તે કરવામા આવ્યુ હતુ
રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં પીવાનું પાણી લોકોના ઘર સુધી નળની ચકલી દ્વારા પહોંચાડવા માટે “નલ સે જલ” યોજનાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે દાહોદ જિલ્લાના અંતરીયાળ વિસ્તાર એવા ફતેપુરા તાલુકાના ચીખલી ગામે લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે નલ સે જલ યોજના નું ખાતમુહૂર્ત વિધાનસભાના દંડક અને ફતેપુરા ના ધારાસભ્ય રમેશ કટારા ના હસ્તે કરવામાં આવ્યું હતું, યોજના પુર્ણ થયા બાદ ચીખલી ગામના લોકોની વર્ષોજુની પીવાના પાણીની સમસ્યાનો અંત આવશે ત્યારે આ કાર્યક્રમ મા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ તેમજ ભાજપના કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર
Advertisement

સંબંધિત પોસ્ટ

દાહોદ સહિત અન્ય સાત જેટલા જીલ્લાની હોસ્પિટલોમાં કોરોના બેડની ખાલી જગ્યા ની સ્થિતિ જાણવા વેબસાઈટ લોન્ચ કરાઈ

Panchayat Samachar24

દાહોદ – લીમખેડા હાઈવે રોડ પર દાંતિયાં ગામ નજીક ઉભેલી ટ્રકની પાછળ અન્ય એક ટ્રક ધડાકાભેર અથડાતા સર્જાયો અકસ્માત: ટ્રકમાં સવાર કંડકટરનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ: જયારે ડ્રાઇવર સહિત બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

Panchayat Samachar24

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ કોરોના સંક્રમિત થતા સારવાર અર્થે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં માં દાખલ: કોરોના વેક્સીન ના બે ડોઝ લીધા હતા

Panchayat Samachar24

સીંગવડ – પીપલોદ રોડ પર કેશરપુર નજીક રેતી ભરેલુ ડમ્પર પલ્ટી જતા સર્જાયો અકસ્માત

Panchayat Samachar24

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને તંત્ર સંપુર્ણ સજ્જ: ભાવિક ભકતો માટે શું કરાઇ છે વ્યવસ્થા..જાણો..!

Panchayat Samachar24

લીમખેડાના મહાકાળી મંદિરના મહંત કિર્તન મહારાજે રથ સાથે લીમખેડા થી ફાગવેલ સુધી યાત્રા કરી

Panchayat Samachar24