Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદધર્મ

દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જશવંતસિંહ ભાભોર ધર્મ સ્થાન કબીર કિર્તી મંદિર લીલવાસર ખાતે ચલાઉ ચોકા આરતી મા ઉપસ્થિત રહ્યા

  • ધર્મ સ્થાન કબીર કિર્તી મંદિર લીલવાસર ખાતે ચલાઉ ચોકા આરતી મા સાસંદ જસવંતસિહ ભાભોરે હાજરી આપી
  • ચલાઉ ચોકા આરતી મા મોટી સંખ્યા માં ભક્તો હાજર રહ્યા
  • Advertisement

 

ડેસ્ક પંચાયત સમાચાર24 તા.25

ધર્મ સ્થાન કબીર કિર્ત મંદિર લીલવાસર ના પરમ પૂજય મંહત શ્રી 108 શ્રી સુમરણદાસજી સાહેબ ગુરુ શ્રી કમલદાસજી સાહેબ અસત્ દેહ છોડી ને ભવસાગર પારકરી સાશ્ર્વત સ્વરુપ સદગુરુ કબીર સાહેબના સતલોકમા સમાહિત થતા દિવ્ય આત્માને પરમ સાશ્વત સુખઃ પ્રાપ્ત થાય તે હેતુસર કબીર મંદિર લીલવાસર ખાતે ચલાઉ ચોકા આરતીનુ આયોજન પરમ પૂજય મંહત શ્રી 108 વિશ્રામદાસ સાહેબના કર કમલો દ્વારા આરતી ભજન સંત્સગનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
જેમા મંહત શ્રી 108 અનમોલ દાસ સાહેબ, પરમ પૂજય મંહત શ્રી 108 શ્રી સુમરણદા સાહેબ કબીર મંદિર દાસા, પૂર્વ કેન્દ્રીય મંત્રી દાહોદ સાસંદ જસવંતસિહ ભાભોરે ચલાઉ ચોકો આરતી મા હાજરી આપી હતી આરતી મા મોટી સંખ્યા મા કબીર પથ ના સંત સમાજ અને ભકતો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લા પ્રજાપતિ સમાજ વડોદરાનો ત્રીજો સ્નેહ મિલન સમારોહ રણછોડજી મંદીર ફતેગંજ ખાતે યોજાયો

Panchayat Samachar24

દાહોદ શહેર સહિત જીલ્લામા રોડ નજીક ગેરકાયદેસર રીતે ધમધમતી નોનવેજની હાટડીઓ : તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહીની ઉઠી લોકમાંગ

Panchayat Samachar24

નશાની હાલતમાં યુવકે પ્લેનનો ઈમરજન્સી ગેટ ખોલવાનો કર્યો પ્રયાસ, મુસાફરોના જીવ તાળવે ચોટ્યા

Panchayat Samachar24

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દાહોદ નગરમાં પેડલ ટુ કાલી ડેમ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું: દાહોદ કલેક્ટર ડો.હર્ષિત ગોસાવીએ સાયકલ રેલીને ફલેગ ઓફ કરાવી પ્રારંભ કરાવ્યો

Panchayat Samachar24

દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા નજીકથી પીપલોદ પોલીસે રુપીયા 11.38 લાખનો વિદેશી દારુ મળી કુલ 16.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે ઈસમોની ધરપકડ કરી

Panchayat Samachar24

રાજય સરકારના મંત્રી કુબેર ડીંડોરની આગેવાનીમાં દાહોદ જીલ્લાની છ વિધાનસભા વિસ્તારમા ભાજપની જન આશિર્વાદ યાત્રા યોજાઈ: વિધાનસભાના દંડક રમેશ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર યાત્રામા જોડાયા: ઠેર ઠેર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયુ

Panchayat Samachar24