Panchayat Samachar24
Breaking News
અન્યતાજા સમાચારફતેપુરા

ફતેપુરા તાલુકાના નાના સલરા ગામે “નલ સે જલ” યોજના નો ખાતમુહૂર્ત દાહોદ જિલ્લા ભાજપના યુવા મોરચાના પ્રમુખ મોહિત ડામોર ના હસ્તે કરવામાં આવ્યું

  • નાના સલરા ગામે “નલ સે જલ” યોજના નો ખાતમુહૂર્ત કરાયુ
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.23
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના નાના સલરા ગામે “નલ સે જલ” યોજના નો ખાત મુહુર્ત દાહોદ જિલ્લા ભાજપના યુવા મોરચાના પ્રમુખ મોહિતભાઈ ડામોર ના હસ્તે કરવામાં આવ્યું.
રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં પીવાનું પાણી લોકોના ઘર સુધી નળની ચકલી દ્વારા પહોંચાડવા માટે “નલ સે જલ” યોજનાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે દાહોદ જિલ્લાના અંતરીયાળ વિસ્તાર એવા ફતેપુરા તાલુકાના નાના સલરા ગામે લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે નલ સે જલ યોજના નું ખાતમુરત કરવામાં આવ્યું હતું જેમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ તેમજ ભાજપના કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર
Advertisement

સંબંધિત પોસ્ટ

હોટલ અને રેસ્ટોરન્ટમા પરાઠા ખાવા પડશે મોંઘા: હવે પરાઠા પર 18% GST ચુકવવો પડશે

Panchayat Samachar24

ગરબાડા તાલુકાની સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી ની કચેરી મા આવેલ ગોડાઉન માંથી કીડા પડેલા બિનઆરોગ્યપ્રદ બાળભોગ ના 200 પેકેટ મળતા ખળભળાટ

Panchayat Samachar24

દાહોદનાં નગરાળા ગામની મહિલા અંજુબેન પરમાર ખેતરે જવા નિકળ્યા બાદ ઘરે પરત ન ફર્યા: કોઈને જાણ મળે તો દાહોદ પોલીસને આ ફોન નંબર ૦૨૬૭૩-૨૪૪૯૦૦ પર જાણ કરો

Panchayat Samachar24

ભારત રત્ન લતા મંગેશકરનું કોરોના સંક્રમણ ના કારણે થયુ અવસાન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ: ચાહકોમા શોકનો માહોલ છવાયો

Panchayat Samachar24

દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જશવંતસિંહ ભાભોર ધર્મ સ્થાન કબીર કિર્તી મંદિર લીલવાસર ખાતે ચલાઉ ચોકા આરતી મા ઉપસ્થિત રહ્યા

Panchayat Samachar24

સ્માર્ટ સીટી અંતર્ગત દાહોદ શહેરના મુખ્યમાર્ગો પર લગાવેલા ટ્રાફિક સિગ્નલો શોભા ના ગાંઠિયા સમાન

Panchayat Samachar24