Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદ

દાહોદ જીલ્લા કલેક્ટર ડો.હર્ષિત ગોસાવીએ ૧૧ નાયબ મામલતદારોની કરી આંતરિક બદલી: જાણો કયા નાયબ મામલતદારની ક્યાં કરાઈ બદલી

દાહોદ કલેક્ટરે ૧૧ નાયબ મામલતદારોની બદલીનો કર્યો આદેશ
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.7
દાહોદ જીલ્લા કલેક્ટર ડો.હર્ષિત ગોસાવીએ કલેક્ટર કચેરી સહિત જીલ્લાની વિવિધ મામલતદાર કચેરીઓમા નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ૧૧ જેટલા નાયબ મામલતદારોની આંતરિક બદલીનો હુકમ ફરમાવ્યો હતો, કલેક્ટર કચેરી મા ફરજ બજાવતા નાયબ મામલતદારોને તાલુકા કક્ષાએ જ્યારે તાલુકા કક્ષાએ ફરજ બજાવતા નાયબ મામલતદારોને જિલ્લા કક્ષાએ અરસ પરસ બદલી કરવામા આવી હતી,
કોની ક્યાં થી ક્યાં કરાઈ બદલી
(1) એચ.એસ.જોષી ને દાહોદ મામલતદાર કચેરીએ થી બદલી કરી ફતેપુરા મામલતદાર કચેરીએ મુકાયા
(2) શ્રીમતિ એ.એસ.ચૌહાણ ને ધાનપુર મામલતદાર કચેરીએ થી બદલી કરી દેવગઢ બારીઆ મામલતદાર કચેરીએ મુકાયા
(3) ડી.એમ.મોદી ને દાહોદ કલેક્ટર કચેરીએ થી બદલી કરી ગરબાડા મામલતદાર કચેરીએ મુકાયા
(4) એમ.સી.રાજપાલ ને ગરબાડા મામલતદાર કચેરીએ થી બદલી કરી સંજેલી મામલતદાર કચેરીએ મુકાયા
(5) સુશ્રી એન.વી.ભુરીઆ ને સીંગવડ મામલતદાર કચેરીએ થી બદલી કરી સીંગવડ મામલતદાર કચેરીમા (સ.ઓ.રણધીકપુર તરીકે) મુકાયા
(6) કે.વી.બારૈયા ને સીંગવડ મામલતદાર કચેરીએ થી બદલી કરી સીંગવડ મામલતદાર કચેરીએ (મતદારયાદી મા) મુકાયા
(7) આર.જે.ચાવડા ને દેવગઢ બારીઆ મામલતદાર કચેરીએ થી બદલી કરી ધાનપુર મામલતદાર કચેરીએ મુકાયા
(8) બી.એસ.સોલંકી ને ફતેપુરા મામલતદાર કચેરીએ થી બદલી કરી દાહોદ મામલતદાર કચેરીએ મુકાયા
(9) બી.એસ.ડીંડોર ને સંજેલી મામલતદાર કચેરીએ થી બદલી કરી દાહોદ કલેક્ટર કચેરીમા પુરવઠા શાખા મા મુકાયા
(10) બી.પી.ખાંટ ના.મામલતદાર. કલેક્ટર કચેરી પુરવઠા ને પુરવઠા હેડ કલાર્ક નો વધારાનો હવાલો સોંપાયો
(11) આર.એન.ડામોર ના.મામ. કલેક્ટર કચેરી દાહોદ ને પુરવઠા નિરીક્ષક, જસપ, યુઆઈડી નો વધારાનો હવાલો સોંપાયો

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લામાં કોરોના રસીકરણ મા ૫૯૬ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ કરાયુ: પ્રથમ ડોઝ લેનારની સંખ્યા ૧૪.૪૫ લાખને પાર, જીલ્લાના ૯૩.૩૮ ટકા લોકોએ વેક્સિન લીધી

Panchayat Samachar24

દાહોદનાં નગરાળા ગામની મહિલા અંજુબેન પરમાર ખેતરે જવા નિકળ્યા બાદ ઘરે પરત ન ફર્યા: કોઈને જાણ મળે તો દાહોદ પોલીસને આ ફોન નંબર ૦૨૬૭૩-૨૪૪૯૦૦ પર જાણ કરો

Panchayat Samachar24

હવે 2000 રૂપિયાની નોટ 7 ઓક્ટોબર સુધી બદલી શકાશે: રિઝર્વ બેંકે મુદ્દતમા કર્યો વધારો

Panchayat Samachar24

ગુજરાત સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગના સેક્શન ઓફિસરનું કોરોનાથી મૃત્યુ, માત્ર ત્રણ જ અઠવાડિયામાં SO, Dy.SO કક્ષાના પાંચમા અધિકારીનું દુઃખદ નિધન

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી મંગળવારે દાહોદની મુલાકાતે

Panchayat Samachar24

ફતેપુરામાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો દુર કરવામાં ગ્રામ પંચાયત નિષ્ફળ જતા ગ્રામજનોએ મુખ્યમંત્રીને રજુઆત કરતુ આવેદનપત્ર મામલતદારને સુપ્રત કરતા પંથકમાં ખળભળાટ